ગાંધિજી

 મોહન કરમચંદ ગાંધી નામમાં જ મને પ્રેરણાદાયક શક્તિનો અહેસાસ થતો રહ્યો છે. “મારુ જીવન – મારો સંદેશ” જેવા તદ્દન સરળ-સાદા લાગતા સંદેશ પાછળ રહેલી સાદગી અને તેમ છતાં મારા તમારા જેવા માનવીઓને વિચારતા કરી મૂકે અને એવું જીવન જીવવાની પ્રેરણા આપી શકે એવા આ મહામાનવનો જીવન પ્રત્યેનો એક બીજો દ્રષ્ટિકોણ જેની પર તમે મંથન કરી શકો :

 

ગાંધિજીએ કહ્યું કે – “A person cannot do right in one department whilst attempting to do wrong in another department. Life is one indivisible whole. ”

 

02.10.2007 આજે ગાંધીજયંતી નિમિત્તે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.

1 Response to ગાંધિજી

  1. ગાંધિજીએ કહ્યું કે – ”A person cannot do right in one department whilst attempting to do wrong in another department. Life is one indivisible whole. ”

    YOU ARE DOING A GREAT WORK.
    KEEP IT UP !
    RAJENDRA TRIVEDI, M. D.

ટિપ્પણીઓ બંધ છે.