સવાલ અને જવાબ

સવાલ અને જવાબ

– જીવનમાં સવાર અને સાંજની જેમ જ રોજ આપણી આગળ અને પાછળ ફરતાં હોય છે.

તેમાના કેટલાક આ રહ્યા :

– છાપા કે અખબારમાં છપાયેલા સમાચારો સાચ્ચા જ છે, એવું માની લેવાની ભૂલ લોકો શા માટે કરતા હશે ?

– ખરીદી કરતી વખતે કોઇ પણ વસ્તુના છાપેલા વજન અને તેની એમ.આર.પી ની ચકાસણી કરવાની કોઇ પધ્ધતિ ખરી ?

– સુપર ફાસ્ટ ટ્રેનના લેબલ લગાવીને ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાના કેટલા રુપિયા કોઇ પણ જાતની વધારાની સગવડ કે સવલત આપ્યા વગર ભારતિય રેલ્વે મંત્રાલય આંચકી લે છે ?

છે કોઇ જવાબ ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.