વિચાર-વલોણું

આપણે જે કંઈ પણ શીખીએ છીએ તેમાંથી આનંદસભર અને તણાવમુક્ત જીવન જીવવાનો રસ્તો મળે છે કે કેમ ?

અથવા બીજા શબ્દોમાં :

શું શીખવાથી આપણે આનંદસભર અને તણાવમુક્ત જીવન જીવી શકીએ ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.