૦૪.૦૧.૨૦૦૮

મંદીના આ કપરા સમયમાં આપણે આપણી રોજીંદી આવશ્યકતાઓ પર ૧૦ ટકાનો કાપ મૂકીને તે જેને જરૂરી હોય તેમના સુધી પહોંચાડવાનું કામ કરીએ તો કેવું ?

દા.તઃ મારા બે ટંકના ભોજનમાં લેવાતી ૧૦ રોટલીઓને બદલે ૮ લઉં તો મને શું ફેર પડે ?

પણ … એ બે રોટલીઓ જેણે બે ટંકથી કશંય ખાધુ નથી એવાને પ્રેમથી ખવરાવું તો ??

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.