સ્વામી વિવેકાનંદ જયંતિ

 

તા. ૧૨.૦૧.૧૮૬૩ થી તા. ૦૪.૦૭.૧૯૦૨ દરમ્યાન નરેન તરીકે જન્મી સ્વામી વિવેકાનંદ તરીકે જીવીને આજે ૨૦૦૯માં પણ મને સુક્ષ્મસ્વરૂપે સતત પ્રેરણા આપનાર આ મહાન વિભુતીની જન્મજયંતિએ મારો (અમારો) સંકલ્પઃ

રાષ્ટ્ર ઘડતર અને યુવાનોના ચારિત્ર્ય ચણતર માટે કોઇ પણ જાતના વળતરની અપેક્ષા વગર દર મહિનાની બારમી તારીખે સાંજે ૫ કલાકે શહેરમાં રોડશો કરીશું.  સ્વામીજીના શક્તિશાળી અને પ્રેરણાદાયી વિચારમણકાઓમાંથી તૈયાર કરેલી માળા ૧૦૦૦ જેટલા હેન્ડબીલ સ્વરૂપે પ્રજામાં વિતરીત કરીશું.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.