નડિયાદનો પ્રવાસ

તા. 15.05.2010 ના રોજ વલસાડથી સવારે 9.30 કલાકે નીકળીને બપોરે 1.45 કલાકે નડિયાદ પહોંચવાનું છે.

સાંજે 6.00 થી 7.30 જે.સી.આઇ ચરોતર ના ઉપક્રમે ‘ the family ’ વિષય પર સંવાદ.

રાત્રે 8.30 થી 10.30 જે.સી.આઇ પ્રાઇમ નદિયાદના ઉપક્રમે ‘ the art of parenting ’ વિષય પર સંવાદ.

તા. 16.05.2010 ના રોજ નદિયાદથી સવારે 8.00 કલાકે નીકળીને બપોરે 12.30 કલાકે વલસાડ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.