સવાલ

કોઇ મને કહે છે કે, ‘હું માનું છું’,

કોઇ મને કહે છે કે, ‘હું જાણું છું’,

હવે કોઇ મને કહેશો કે,

આ બે વચ્ચે શું ફેર છે ??

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to સવાલ

  1. madhuvan1205 કહે છે:

    એક માં સંશય સહિત જ્ઞાન છે;
    બીજામાં સંશય રહિત જ્ઞાન છે.

    માન્યતા કે જાણકારી સાચી હોય જ તેવું જરુરી નથી.

ટિપ્પણીઓ બંધ છે.