ગુજરાતના શિક્ષણ સંબંધી

પ્રથમ તબક્કે મારા મનમાં ઉપસ્થિત થયેલા નીચેના સવાલોના જવાબ વિદ્યાર્થીની માનસિક અને શારિરીક ઉંમરને કેન્દ્રમાં રાખીને આપવા વિનંતી.

  1. બાલમંદિરમાં શું શીખવવું જોઇએ ?
  2. પ્રાથમિક શિક્ષણ દરમ્યાન કયા વિષય શીખવવા જોઇએ ?
  3. માધ્યમિક શિક્ષણ દરમ્યાન કયા વિષય શીખવવા જોઇએ ?
  4. ઉચત્તર માધ્યમિક શિક્ષણ દરમ્યાન કયા વિષય શીખવવા જોઇએ ?
  5. ટેકનીકલ શિક્ષણ ( આઇ.ટી આઇ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
  6. ટેકનીકલ શિક્ષણ ( ડિપ્લોમા ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
  7. સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( આર્ટસ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
  8. સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( કોમર્સ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
  9. સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( વિજ્ઞાન ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
  10. સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( તબીબ શાસ્ત્ર ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
  11. સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( ઇજનેરી ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
  12. સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( ફાઇન આર્ટસ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
  13. ( તમારી જાણમાં હોય અને અહિ લખવાનો બાકી હોય એવો અભ્યાસક્રમ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.