સાનૂકૂળતા

મને થયેલા અનુભવે …..

દિલથી જે કરવાનું મન થાય એને

દિમાગે અંતે તો સાથ આપવો જ પડતો હોય છે

…. દિમાગનું કામ સવાલ કરવાનું છે

અને દિલનું કામ સહન કરવાનું.

…. સવાલ આકરા ય હોય અને સહેલા પણ

…. સહન કરવાથી પરિપક્વતા અને સમજણ કેળવાતી હોય છે

…. દિમાગ અને દિલને એ સમજ પડી જતી હોય છે કે કોણે શું કરવાનું છે

…. અને એમના આ સ્ટ્રેટેજીક એલાયન્સને કારણે ધ્યેય તરફ વધવા જરૂરી એવા તમામ પરિબળ સાનૂકૂળતા સાધી લેતા હોય છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.