6 September, 2012 09:55

આપણે જેવા પણ હતા,
મા-બાપે આપણને સ્વીકારી લીધા !

મા-બાપ જેવા પણ છે,
આપણે એમને સ્વીકાર્યા છે ખરા ?

…..

સાંભળવા, વાંચવા કે વિચારવા જેવા લાગતા
આ મુદ્દાને કેન્દ્રસ્થાને સમયનું વહેણ છે.

પરિવર્તન છે.

ત્યારની અનુકૂળતા અને અત્યારની પ્રતિકૂળતા

વચ્ચેનો સંઘર્ષ છે.

…..

આપણા સંતાનોએ પણ આ જ
અવઢવમાંથી પસાર થવાનું આવશે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to 6 September, 2012 09:55

  1. yuvrajjadeja કહે છે:

    એકદમ સાચી વાત

ટિપ્પણીઓ બંધ છે.